સપ્ટેમ્બર ૫
૫ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
જન્મ
- ૯૭૩ - અલ બિરૂની, મધ્ય-ઇસ્લામી કાલખંડના ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ઇતિહાસકાર, ભાષાવિદ્દ વિદ્વાન. (અ.૧૦૪૮)
- ૧૮૮૮ - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ. (અ.૧૯૭૫)
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.