સપ્ટેમ્બર ૧

૧ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૬૪ – "ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી" અને "ઇન્ડિયન ઓઇલ કંપની"નાં એકત્રીકરણ દ્વારા "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન"ની રચના કરાઇ.

જન્મ

  • ૧૮૯૬ – સ્વામી પ્રભુપાદ, ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ (અ. ૧૯૭૭)
  • ૧૯૪૯ – પી.એ.સંગ્મા, ભારતીય રાજકારણી, ભુ.પૂ. લોક સભા અધ્યક્ષ
  • ૧૯૭૦ – પદ્મા લક્ષ્મી, ભારતીય અભિનેત્રી

અવસાન

  • ૧૫૮૧ – ગુરુ રામદાસ, ચોથા શીખ ગુરુ (જ. ૧૫૩૪)

તહેવારો અને ઉજવણીઓ

    બાહ્ય કડીઓ


    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.