સપ્ટેમ્બર ૨૮
૨૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
જન્મ
- ૧૯૦૭ - શહીદ ભગતસિંહ, ભારત નાં સ્વતંત્રતા આંદોલન નાં ક્રાન્તિવીર.
અવસાન
- ૧૮૯૫ - લૂઈ પાશ્ચર, એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની.
તહેવારો અને ઉજવણીઓ
- શહીદ ભગતસિંહ જન્મ જયંતી
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.