ડિસેમ્બર ૧૨
૧૨ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
જન્મ
- ૧૮૯૨ - ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, 'ધૂમકેતુ' ઉપનામથી જાણીતા ગુજરાતી સાહિત્યકાર.
- ૧૯૮૧ - યુવરાજસિંઘ, ભારતીય ક્રિકેટ ખેલાડી.
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.