સપ્ટેમ્બર ૧૪

૧૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૭૮૬ - હારૂન અલ રશિદ નવા ખલિફા બન્યા.

જન્મ

  • ૧૯૬૩ : રોબિનસિંઘ, ભારતીય ક્રિકેટર, પ્રિન્સેસ ટાઉન, ત્રિનિદાદ, વેસ્ટ ઇંડીઝ ખાતે

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

    બાહ્ય કડીઓ


    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.